ફૂલ

શાખ થી જુદું થયું તો શું ,ફૂલ આખર ફૂલ છે ,

દુઃખ મા હાર માનવી માનવી ની ભૂલ છે ,

કદમ ડગમગે તો શું , હિમત ખૂટી નથી ,

હાર ન માનવા ની આદત છુટી નથી .


Posted

in

by

Tags:

Comments

%d bloggers like this: