માતાપિતા ની અમૃત છાયા , એના જગ માં મૂલ નથી ,
સેવા કરતા સંતાન થાકે ,એના જેવીભૂલ નથી ,
અડસઠ તીર્થ ઘર આંગણીયે , તીરથ જવા ની જરૂર નથી ,
માતાપિતા ની સેવા આગળ ગંગા જમુના ના મૂલ નથી .
માતાપિતા ની અમૃત છાયા , એના જગ માં મૂલ નથી ,
સેવા કરતા સંતાન થાકે ,એના જેવીભૂલ નથી ,
અડસઠ તીર્થ ઘર આંગણીયે , તીરથ જવા ની જરૂર નથી ,
માતાપિતા ની સેવા આગળ ગંગા જમુના ના મૂલ નથી .
by
Tags:
Comments
You must log in to post a comment.