મારે કંઈક કહેવું છે આજ, મને કહેતા આવે છે લાજ ,
ગાલ ઉપર ઉપસે શરમ ના શેરડા , હોઠ છાનું છાનું મલકાય ,
હૈયા ની વાત હોઠ પર આવે નહી ને ,મળવા મન અધીરું થાય ,
જોયા તમને ને ધબકારા વધી ગયા ,નજર મિલાવા નું મન થાય,
કહી શક્યા માત્ર એટલું જ કે રોજ તમને મળવા નું મન થાય ,
સ્વપ્ન માં આવશો તોય ચાલશે ,હવે મળ્યા વગર નહી રહેવાય ,
સોગંદ છે જો ન આવો તો મારા , તમે મારા ભવ ભવ ના ભરથાર .
માયા રાયચુરા .
પિયુ માટેના સુંદર ભાવ સાથેની રચના !
મારા બ્લોગ ની મુલાકાત લઇ પ્રતિભાવ આપવા બદલ ખુબ ખુબ આભાર . જયશ્રીકૃષ્ણ .
thank u.