કાર્ય અને કર્મ

અછાંદસ કાવ્ય –
જેમ કોઈ નદી પોતે પાણી પીતી નથી
અને કોઈ વૃક્ષ પોતે ફળ ખાતાં નથી
તે જ રીતે મારી પુત્રી ,
સજ્જનો અને સન્નારીઓં
પોતાની જિંદગીની શ્રેષ્ઠ ઉપલબ્ધિઓં
સહુને આપવા તત્પર રહે છે.
પરોપકાર જ્યાં સુધી સ્વભાવ ન બને
ત્યાં સુધી આપણે કરેલી સેવાઓ
માત્ર કાર્ય જ બની રહે છે મારી દીકરી .
કાર્ય અને સેવા વચ્ચેનો તફાવત તું જાણે છે
કાર્ય તો નાનું અમથું કામ છે
અને સેવા તો આપણું જીવન કર્મ બને બને છે.

Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: