પડી જાય ઘર બન્યા પહેલાતો ચણતર ની ખામી છે ,
બેટા બાપ સામે થાય તો ભણતર ની ખામી છે ,
શ્રવણ ની માતૃ પિતૃ ભક્તિ છે ભૂમિ ના કણ કણ માં ,
એ ભૂમિ માં આવું થાય તો નક્કી ઘડતર ની ખામી છે .
પડી જાય ઘર બન્યા પહેલાતો ચણતર ની ખામી છે ,
બેટા બાપ સામે થાય તો ભણતર ની ખામી છે ,
શ્રવણ ની માતૃ પિતૃ ભક્તિ છે ભૂમિ ના કણ કણ માં ,
એ ભૂમિ માં આવું થાય તો નક્કી ઘડતર ની ખામી છે .
by
Tags:
Leave a Reply