ઘડતર

પડી જાય ઘર બન્યા પહેલાતો ચણતર ની ખામી છે ,

બેટા બાપ સામે થાય તો ભણતર ની ખામી છે ,

શ્રવણ ની માતૃ પિતૃ ભક્તિ છે ભૂમિ ના કણ કણ માં ,

એ ભૂમિ માં આવું થાય તો નક્કી ઘડતર ની ખામી છે .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: