જે મસ્તી આંખો માં છે તે સુરાલય માં નથી હોતી,
અમીરી દીલ ની કોઈ મહાલય માં માં નથી હોતી,
શીતળતા પામવા દોટ કાં મુકે છે માનવી ,
જે માં ની ગોદ માં છે તે હિમાલય માં નથી હોતી.
જે મસ્તી આંખો માં છે તે સુરાલય માં નથી હોતી,
અમીરી દીલ ની કોઈ મહાલય માં માં નથી હોતી,
શીતળતા પામવા દોટ કાં મુકે છે માનવી ,
જે માં ની ગોદ માં છે તે હિમાલય માં નથી હોતી.
by
Tags:
Leave a Reply