ધનતેરશની  શુભકામના

*ધનતેરશની  શુભકામના*
અષ્ટ પ્રકારની  લક્ષ્મી  હોય  છે. 
૧. ધન  લક્ષ્મી  : જેનાથી  તમારી  અર્થવ્યવસ્થા સુદ્રઢ  થાય. 
૨. ધાન્ય  લક્ષ્મી  : આજીવન  તમારા શરીરને  પોષણ  આપનારું  અન્ન  મળી  રહે. 
૩. ધૈર્ય લક્ષ્મી : તમારા જીવનમાંથી  ધીરજ ખૂટે નહિ. 
૪. શૌર્ય  લક્ષ્મી : જીવનમાં  વિકટ પરિસ્થિતિનો  પ્રતિકાર કરવાની  શક્તિ. 
૫. વિદ્યા  લક્ષ્મી : જીવનમાં શારીરિક, માનસિક, કૌટુંબિક, આધ્યાત્મિક  ઉન્નત્તિ  કરાવનારી વિદ્યા પ્રાપ્ત થાય. 
૬. ક્રિયા  લક્ષ્મી : જીવનમાં  શારીરિક, માનસિક, ધાર્મિક, આધ્યાત્મિક, ઉન્નતિ કરાવનાર  કર્મ થાય. 
૭. વિજય  લક્ષ્મી  :  જીવનનાં  દરેક  ક્ષેત્રમાં સફળતારુપી  વિજયની પ્રાપ્તિ. 
૮. રાજ્ય  લક્ષ્મી : જે પ્રદેશમાં  રહેતા હોય તે સમૃદ્ધ હોય. 
આમ આ આઠ  પ્રકારની  લક્ષ્મીનો  તમારા જીવનમાં વાસ થાય અને તમારું જીવન શારીરિક, માનસિક, આર્થિક અને  આધ્યત્મિક ક્ષેત્રે  સમૃદ્ધ  બને  એવી ભગવાનનાં ચરણમાં પ્રાર્થના !

??
શુભ સવાર 

હેપ્પી ધનતેરસ.

જય શ્રી કૃષ્ણ.!!!

Comments

Leave a Reply

%d bloggers like this: