નીયંતાએ જીવન આપ્યું છે તો જવી લઈશું

 

નીયંતાએ  જીવન  આપ્યું છે તો જવી લઈશું ,

જરૂરત માં એકબીજાને  અનુકુળ  થઈ જઈશું

ભલે અમને  કોઈનો પ્યાર  ના મળે,

અમે સુવાસ  થઈને ફૂલ સાથે પ્યાર કરી લઈશું.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: