​આજની રમૂજ…

એક માણસ  મરણ પથારી એ હતો, એક -બે દીમાં જ ઉકલી જાય એમ હતો.
કોઈ એ કીધું, “એલા હવે તો भगवान् નું નામ લે”
તો ક્યે, “નામ શું  લેવું હવે ?

એક -બે દીમાં તો રૂબરૂ મળવું જ છે ને?!”
?? Very positive person


by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: