Day: June 29, 2017

  • અમૃત ઉકાળો 

    ? *અમૃત ઉકાળો* ? *શરદી, ખાંસી, તાવ, એલર્જી, બાળકો ના રોગ માં 100% અસરકારક.* ઘરે બનાવવાની રીત: (બે વ્યક્તિ માટે) ચાર કપ પાણી  એક ચમચી હળદર  સ્વાદ અનુસાર નમક છીણેલું આદુ (અંદાજે એક ઇંચ) સાત મરી  સાત લવિંગ સાત તુલસી પાન  ત્રણ પાન અજમા optional પાંચ પાન ફુદીનો optional બધુજ મિક્સ કરી ને ધીમા તાપે […]

  • જનતા નો જવાબ 

    સત્તા ધારી પક્ષ અને તમામ રાજકીય પક્ષો અને  રાજકારણીઓ  ના સવાલ નો *જનતા તરફથી જવાબ* ભારતીયો ટેક્ષ ચોરી નથી કરતા. ભારતીયો ટેક્ષ બચત કરે છે  જેથી કરીને પોતાના બાળકો ને  સારું શિક્ષણ આપી શકે,  સારી રોજગારી આપી શકે,  સારું સ્વાસ્થ્ય આપી શકે  અને  સારું ભવિષ્ય આપી શકે  જે તમારા જેવા નેતાઓ  આવી વ્યવસ્થા આપવામાં નિષ્ફળ […]