Day: October 13, 2017
-
બારે રાશિઓ ની પ્રકૃતિ
શ્રી પ્રાણજીવનદાસ કાર્પેન્ટરના પુસ્તકમાં આપેલ કવિતાઓ કે જે બારેય રાશિઓની પ્રકૃતિનું વર્ણન કરે છે. જ્યોતિષને મોજથી લેવાં માટે વાંચો J 1. મેષ અ લ ઈ રાશિ થઈ મેષ, દલીલથી થાકે નવ લેશ, વકીલ, વિતંડાવાદી વેશ, ભાગ્ય મેળે બાલ્યાવેશ. 2. વૃષભ વૃષભ તણી છે બ વ ઉ, જૂના વિચારોથી ભરપૂર, લીધી વાત ના મેલે કોર, જીવનભર […]