સૌ ને મારી દીવાળી ની શુભેચ્છા .તનમનધન ની શુદ્ધિ નો અવસર એટલે દીપાવલી . આપ સૌ ના જીવન માં આ દીપોત્સવ આતમ નું અંધારું દુર કરી જ્ઞાન ના ઓજસ રેલાવે. આપ સૌ ના જીવન માં આનંદ ની છોળો ઉડે , સુખ ની શરણાઈઓ ગુંજે ,પરસ્પર પ્રેમ ના સુરો વહે , અને સુખ સમૃદ્ધિ ની વર્ષા થાય ,પ્રગતી ના શિખરો સર કરો એવી મંગળ કામના . શુભ દીપાવલી .
દીવાળી
by
Tags:
Leave a Reply