માતાપિતા

માતાપિતા ની અમૃત છાયા , એના જગ માં મૂલ નથી ,

સેવા કરતા સંતાન થાકે ,એના જેવીભૂલ નથી ,

અડસઠ તીર્થ ઘર આંગણીયે , તીરથ જવા ની જરૂર નથી ,

માતાપિતા ની સેવા આગળ ગંગા જમુના ના મૂલ નથી .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: