શ્રદ્ધા હોય તો પછી શંકા ન કર ,
ગીતા માં કૃષ્ણ ના સહી સિક્કા ન કર !
તું જીવી ના શકીશ માણસ વગર ,
ફેફસાં છે તું નાક સાથે કિટ્ટા ન કર !
-દિનેશ પાંચાલ
શ્રદ્ધા હોય તો પછી શંકા ન કર ,
ગીતા માં કૃષ્ણ ના સહી સિક્કા ન કર !
તું જીવી ના શકીશ માણસ વગર ,
ફેફસાં છે તું નાક સાથે કિટ્ટા ન કર !
-દિનેશ પાંચાલ
by
Tags:
Leave a Reply