Author: shilpa thakkkar

  • ઊગતા સૂર્યનું દર્શન કરવા અંગે કોઈ વૈજ્ઞાનિક કારણ ખરું ?

    ઊગતા સૂર્યનું દર્શન કરવા અંગે કોઈ વૈજ્ઞાનિક કારણ ખરું ? વેદોમાં ઊગતા સૂર્યના કિરણોનું  ખૂબ જ મહત્વ દર્શાવ્યું છે . અર્થવેદના એક મંત્રમાં કહેવામાં આવ્યું છે કે ઉદય પામતો સૂર્ય મુત્યુના સર્વે કારણો અર્થાત સર્વ રોગોને નષ્ટ કરનાર છે . ઉદિત થતા સુર્યમાંથી આવા રક્ત કિરણો નીકળે છે . આ લાલ કિરણોમાં જીવનશકિત હોય છે…

  • સંત શ્રી જલારામ બાપા

    ૧૩૨ મી પુણ્યતિથી નિમિતે સંત શિરોમણી પ. પૂ .  વંદનીય શ્રી જલારામબાપા ના ચરણો માં કોટી કોટી વંદન .            “ નામ કહતા ઠક્કર, નાણાં નહી લાગત ,કીતી તણાં કોટડા, પડયા નવ પડંત. ” આજે મારે લોહાણા, રઘુવંશી, ઠક્કર લોહરાના, સુર્યવંશી , વગેરે અનેક નામોથી  પ્રચલીત ઠક્કર સમાજ અને એ ઠક્કર સમાજ માં…