Author: shilpa thakkkar
-
ઊગતા સૂર્યનું દર્શન કરવા અંગે કોઈ વૈજ્ઞાનિક કારણ ખરું ?
ઊગતા સૂર્યનું દર્શન કરવા અંગે કોઈ વૈજ્ઞાનિક કારણ ખરું ? વેદોમાં ઊગતા સૂર્યના કિરણોનું ખૂબ જ મહત્વ દર્શાવ્યું છે . અર્થવેદના એક મંત્રમાં કહેવામાં આવ્યું છે કે ઉદય પામતો સૂર્ય મુત્યુના સર્વે કારણો અર્થાત સર્વ રોગોને નષ્ટ કરનાર છે . ઉદિત થતા સુર્યમાંથી આવા રક્ત કિરણો નીકળે છે . આ લાલ કિરણોમાં જીવનશકિત હોય છે…
-
સંત શ્રી જલારામ બાપા
૧૩૨ મી પુણ્યતિથી નિમિતે સંત શિરોમણી પ. પૂ . વંદનીય શ્રી જલારામબાપા ના ચરણો માં કોટી કોટી વંદન . “ નામ કહતા ઠક્કર, નાણાં નહી લાગત ,કીતી તણાં કોટડા, પડયા નવ પડંત. ” આજે મારે લોહાણા, રઘુવંશી, ઠક્કર લોહરાના, સુર્યવંશી , વગેરે અનેક નામોથી પ્રચલીત ઠક્કર સમાજ અને એ ઠક્કર સમાજ માં…