Mindblown: a blog about philosophy.
-
પ્રેમ
પ્રેમ ના હોત તો ગઝલ કોણ કહેત ? કાદવ માં ખીલેલા ફૂલ ને કમલ કોણ કહેત ? પ્રેમ તો કુદરત ની અનમોલ ભેટ છે ,નહી તો , એક લાશ ના ઘર ને તાજમહેલ કોણ કહેત !!
-
માણસ ને ખોતરો ને ખજાનો નીકળે ,
અમારા એક સંબંધીએ વોટ્સ અપ પર એક ગઝલ મોકલી છે .મને ગમી ગઈ એટલે આપ સૌ વાચક મિત્રો સાથે શેર કરું છું . માણસ ને ખોતરો ને ખજાનો નીકળે , સાચવી ને સંઘરેલો એક જમાનો નીકળે . મળે કશે આખી જિંદગી દટાયેલી , થાય બેઠીબસ એક જન જો પોતાનો નીકળે . જરૂરી નથી કે સીધા…
-
મઝહબની એટલે તો ઇમારત બળી નથી,
મઝહબની એટલે તો ઇમારત બળી નથી, શયતાન એ સ્વભાવે કોઇ આદમી નથી. તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુજે લખી નથી. ત્યાં સ્વર્ગ ના મળે તો મુશીબતનાં પોટલાં, મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. શ્રદ્ધાનો હો વિષય…
-
પીધા જગત ના ઝેર તે શંકર બની ગયો .
પીધાં જગતના ઝેર તે શંકર બની ગયો ને કીધાં દુ:ખો સહન તે પયંબર બની ગયો મળતી નથી સિધ્ધી કદી કોઇને સાધના વિના પણ તું ખરો કે આપમેળે ઇશ્વર બની ગયો. જલન માતરી
-
કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ ધ્રુવ-પ્રદેશો જેવી ઠંડી પળમાં થીજ્યું, તડકો અડતાંવેત પીગળતું પાણી છીએ કાગળની હોડી શી ઇચ્છા સધળી ડૂબે, એક અવિરત વ્હેતું ઢળતું પાણી છીએ માધાવાવે સાત પગથિયાં ઊતરે સપનાં, પાણીની આગે બળબળતું પાણી છીએ જીવતરના આ ગોખે આંસુ નામે દીવો, આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ સાતપૂડાની વ્હેતી…
-
માનવીના હૈયાને નંદવામાં વાર શી
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી માનવીના હૈયાને અધ બોલ્યા બોલડે થોડે અબોલડે પોચા શા હૈયાને પીંજવામાં વાર શી માનવીનાં હૈયાને નંદવામાં વાર શી માનવીના હૈયાને સ્મિતની જ્યાં વીજળી જરી શી ફરી વળી એના એ હૈયાને રંજવામાં વાર શી એવા તે હૈયાને નંદવામાં વાર શી માનવીનાં હૈયાને નંદવામાં વાર શી માનવીના હૈયાને – ઉમાશંકર જોશી
-
તને જાતા જોઈ – મનહર ઉધાસ
http://youtu.be/0j1wds1sp8Q તને જાતા જોઈ પનઘટની વાટે મારૂ મન મોહી ગયુ, તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારૂ મન મોહી ગયુ, કેડે કંદોરોને કોટમાં દોરો તારા લહેરિયાની લાલ લાલ ભાતે, મારૂ મન મોહી ગયુ, રાસે રમતી આંખને ગમતી પૂનમની રઢિયાળી રાતે, મારૂ મન મોહી ગયુ, બેંડલુ માથે ને મહેંદી ભરી હાથે તારી ગાગરની છલકાતી છાંટે, મારૂ મન…
-
એક બાળકની પ્રશ્નગઝલ…..
એક બાળકની પ્રશ્નગઝલ….. ધ્રુસકે ધ્રુસકે વૃક્ષ આપણી જેમ રડે? હેં મા? ઊભા ઊભા ખાલી એને ચડે થડે? હેં મા? હદથી ઝાઝી ક્યાંય વગાડે કા’ન વાંસળી, એને પણ દાદાની માફક શ્વાસ ચડે? હેં મા? દૂર આભમાં ધડબડ ધડબડ શું ગાજે છે? મારી જેમ જ પ્રભુ સ્વર્ગમાં રમે દડે? હેં મા? કાલ ‘પરી’ને સો રૂપિયાની નોટ જડી’તી,…
-
પીડાના ટાંકણાંની ભાત લઈ દરવાજે ઉભો છું,
પીડાના ટાંકણાંની ભાત લઈ દરવાજે ઉભો છું, કળામય આગવો આઘાત લઈ દરવાજે ઉભો છું. નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે, કવિતાથી સભર દિન-રાત લઈ દરવાજે ઉભો છું. તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી, હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઉભો છું. ઉભો દ્વારે શીશુભોળો દયામય મંદિર ખોલો, બચેલાં શ્વાસની સોગાત લઈ…
-
પર્યાવરણ જાળવો આપણા સ્વાર્થ માટે .
આજે પર્યાવરણ દિવસ છે .પર્યાવરણ બચાવો ની ઘણી બુમો પાડી ,ઘણું બધુ લખાયું .પણ કોઈ ફર્ક પડ્યો નહી ઉલટુંવધારે ને વધારે પર્યાવરણ ની સ્થિતિ બગડવા માડી છે .પ્રકૃતિ ના તત્વો તો હમેશા મર્યાદા માં જ રહે છે .સુર્ય ચંદ્ર એના સમયે જ ઉગે છે , સાગર પણ કદી મર્યાદા તોડતો નથી. ઋતુઓ પણ સમય પ્રમાણે…
Got any book recommendations?