એક સરખા દિવસ ,સુખ ના કોઈ ના જતા નથી ,
એથી જ શાણા સાહ્યબી માં ફુલાતા નથી,
ભાગ્ય રૂઠે કે રીઝે ,એની તમા હોતી નથી ,
એ જ શુરા છે જે ,મુસીબત જોઈ મુંઝાતા નથી,
ખીલે તે કરમાય છે, સરજાય છે તે લોપાય છે,
જે ચઢે તે પડે એ નિયમ બદલાતો નથી.
એક સરખા દિવસ ,સુખ ના કોઈ ના જતા નથી ,
એથી જ શાણા સાહ્યબી માં ફુલાતા નથી,
ભાગ્ય રૂઠે કે રીઝે ,એની તમા હોતી નથી ,
એ જ શુરા છે જે ,મુસીબત જોઈ મુંઝાતા નથી,
ખીલે તે કરમાય છે, સરજાય છે તે લોપાય છે,
જે ચઢે તે પડે એ નિયમ બદલાતો નથી.
by
Tags:
Leave a Reply