કોઈ પૂછે કેમ છો ?

કોઈ પૂછે કેમ છો ?તો મજામાં કહેવું પડે છે ,

દર્દ ને દિલ માં છુપાવી ખુશ રહેવું પડે છે ,

નયનો ની ભીનાશ ને કાજળ નું કારણ માનવું પડે છે ,

છતાંય કોઈ પૂછે તો હર્ષાશ્રુ છે એમ કહેવું પડે છે .

– માયા રાયચુરા .

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply