જ્ઞાન નું ગણિત
એક કહે ઈશ્વર ભજ ,
બે કહે બગડેલું તજ ,
ત્રણ કહે તન મસ્ત બનાવો ,
ચાર કહે ચતુરાઈ બતાવો ,
પાંચ કહે પાવરધા રહેજો ,
છ કહે છળ માં ન વ્હેજો ,
સાત કહે તમે સેવા કરજો ,
આઠ કહે અળગા ના રહેજો ,
નવ કહે તમે રહેજો નમતા ,
દસ કહે ભક્ત કોઈ થી ન ડરતા .
Leave a Reply