બીલીપત્ર

એક માજી મહાદેવજી ના મંદિર માં પૂજા કરતા હતા .માજી એ શિવલિંગ આગળ એક બિલ્લી અને એક પત્ર (કાગળ ) ધર્યો .પૂજા કરી બહાર નીકળ્યા એટલે એક વ્યક્તિ એ પૂછ્યું કે આવું કેમ કર્યું તો માજી એ કહ્યું કે ‘આજે બીલીપત્ર ના મળ્યા એટલે .’


by

Tags:

Comments

Leave a Reply