Author: Maya Raichura

  • કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે.

    કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે. એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન, તું આવવાને ચાહે, ને આવી નહીં શકે. મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે. ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.…

  • મા તે મા બીજા વગડા ના વા .

    મા   એટલે  મધપૂડો .  એનું વહાલ  પણ  મીઠું  અને  માર  પણ  મીઠો.  મીઠી  નીંદર  નું   સરનામું  એટલે  મા ની ગોદ .મા ની  ગોદ  એટલે  ઠંડી માં હીટર  અને  ગરમી માં એર કુલર .  એનો  પ્રેમ  રૂપી વરસાદ  તો  બારે માસ ભીંજવે .  મા એટલે શિક્ષણ ની  મોબાઈલ  યુનિવર્સીટી .એ એક સાચી  દોસ્ત  પણ હોય છે …

  • અમે ચાર ચકલીઓ

    અમે  ચાર  ચકલીઓ ,અમે  દાદા  ની દીકરીઓ , અમે  આજ  ભેગા  રમીએ ,  અમે  કાલ ઉડી  જઈએ .

  • ટામેટા ઢોકળી

    સામગ્રી ટામેટા , કાંદા, લસણ,  આદુ, મરચા ,કોથમીર . હળદર  ,ધાણાજીરું ,લાલમરચુંપાવડર ,મીઠું ,ખાંડ, ગરમ મસાલો રીત સૌ પ્રથમ ટામેટા ની ગ્રેવી  બનાવો . એક પેન  માં તેલ ગરમ થાય એટલે  રાઈ જીરા  નો વઘાર  કરી હિંગ  નાખી  ,ઝીણા સમારેલા  કાંદા  નાંખી થોડી વાર  સાંતળો .પછી તેમાં  વાટેલા લસણ ,આદુ મરચા નાંખી  સાંતળો .પાછી તેમાં…

  • હું હાથ ફેલાવું

    હું   હાથ   ફેલાવું   તો  તારી  ખુદાઈ  દુર  નથી, પણ હું  માંગું  ને  તું  દે  એ  વાત  મને  મંજુર  નથી.

  • ફરિયાદ નથી કરતી

    ફરિયાદ નથી કરતી  ફરી   યાદ  કરુછું,  પલ  પલ  તમારા જ વીચાર  કરું છું , આંખો  માં મીલન ના  સપના  સજાવી ,તમારો  ઇંતજાર  કરું છું.

  • Dhaval Bhagat CHAL DIYE WO HUMKO BHULA KAR, BHARI MEHFIL ME HUMKO RULA KAR, AB TO OR BHI NIKHAR GAYA HE WO, KAJAL JO LAGAYA HE MERE DIL KO JALAKAR,,,!!!!!

  • દિવસો જુદાઈ ના જાય છે.

    દિવસો જુદાઈ ના જાય છે,એ  જશે જરૂર  મિલન સુધી , મારો હાથ  ઝાલી ને  લઇ  જશે ,મુજ શત્રુ ઓ  જ  સ્વજન  સુધી.      દિવસો   જુદાઈ ના જાય છે. ન  ધરા  સુધી   ન   ગગન  સુધી,   નહી   ઉન્નતી   ન   પતન  સુધી , ફક્ત   આપણે  તો  જવું  હતું  બસ  એકમેક  ના …

  • એકલા જવાના

    સાથી વીના  સંગી  વીના  એકલા  જવાના ,એકલા  આવ્યા  અને   એકલા  જવાના .આજ ના  દિવસે એક   માં એ  આ દુનિયા  માંથી  વિદાય  લીધી .આજનો  દિવસ  મારી  જિંદગી  નો  સૌથી દુખદ  દિવસ  હતો.  માજીએ   જાત્રાકરવા ની ઈચ્છા વ્યક્ત  કરી  અને  પરિવાર  ના સભ્યો  જવા  ની  ના કહેતા હતા ,કારણ  એમની   તબિયત  સારી  નો’તી …

  • જિંદગી નો આ ટૂંકો સાર છે.

    જિંદગી  નો  આ   ટૂંકો  સાર  છે,  ન કિનારો   ન   મજધાર  છે. જેઓ   બીજા ના  આધાર   છે, તેઓ  પોતે  નિરાધાર   છે. કોઈ   જીવે  છે   ભૂતકાળ  માં  , કોઈ  પર  ભાવી નો  ભાર છે. આજ   કાંઈ  પણ  નવું   ન  બન્યું  , એ જ  મોટા  સમાચાર  છે.