Category: સુવીચાર
-
ચિંતન
‘ચિંતન ‘ ની જીવન મા અસર ન થાય તો સમજવું કે આપણાં માં કાંઈક કસર છે .
-
ફરિયાદ
આનંદિત જીવન માટે સુખ ને બહુ યાદ ન કરો દુઃખ ની બહુ ફરિયાદ ન કરો .
-
અહેસાન
માણસ પાસે ક્યારેય કાંઈ ન માંગવું , એ થોડું આપશે ને તોય અહેસાન નો ભાવ રાખશે, માંગવું જ પડે તો ઈશ્વર પાસે માંગવું ,એ કોઈ ને નહી કહે અને ઝાઝું આપશે .
-
આચરણ
આચરણ વગર ના ઉપદેશ ની કોઈ અસર થતી નથી .
-
સત્કાર્ય
કોઇપણ સત્કાર્ય કરવા માટે લોકો શું કહેશે ની ચિંતા ક્યારેય ન કરવી .
-
આળસ
આળસ જીવન નો સૌ થી મોટો શત્રુ છે .
-
લક્ષ્મી
લક્ષ્મી આવે ત્યારે છાતી માં લાત મારે એટલે માણસ અક્કડ ચાલે અને જાય ત્યારે પીઠ પર લાત મારે એટલે માણસ ઝુકી જાય .
-
અંતર
દરેક વ્યક્તિ સાથે એટલું અંતર જરુર રાખવું જોઈએ કે તેનાં અવગુણ ની સંબંધ ઉપર અસર ન થાય .
-
ગીતા સંદેશ
કર્મ કર્યા વગર કાંઈ મળતું નથી , કરેલું ફોગટ જતું નથી , કામ કરવા ની શક્તિ તારા માં છે , કર્મ કરતો રહે , ફળ ઈશ્વર ની ઈચ્છા પ્રમાણે મળશે .
-
પરમાત્મા
પરમાત્મા નું સરનામું દીલ છે ,દિમાગ નહી .