Category: સુવીચાર
-
સંસાર
સંસાર માં જલકમલવત રહેવું .
-
પાપ અને પુણ્ય
પાપ અને પુણ્ય બંને બેડી ઓ છે ,એક લોખંડ ની અને બીજી સોનાની .બંને ના ફળ ભોગવવા તો પડે જ છે .
-
દુર્ગુણ
દુર્ગુણો ને ધિક્કારો , વ્યક્તિ ને નહી .
-
ક્ષમા
ક્ષમા વીરો નું ભૂષણ છે .
-
અનુભવ
વડીલો નો અનુભવ અને આજના યુવાનો નું જોમ ભેગા થઈને કાર્ય રત થાય તો આવનારી નવી પેઢી માટે ઉજ્જવળ ભવિષ્ય નું નિર્માણ થાય .
-
માન
માન બધાને આપો પણ મન એકને જ આપો .
-
મન
મતભેદ એક એવી ઉધઈ છે કે જે ધીમે ધીમે મન સુધી પહોચી લાગણીઓ ને કોતરીનાખે છે.
-
હ્રદય
મગજ ની બધી ચાલાકી હ્ર્દય ની કોમળતા સામે હરી જાય છે .
-
મિત્ર
આપત્તિ માં મિત્ર ની , યુધ્ધ માં શુરવીર ની , દેવું થઇ જાય ત્યારે પવિત્રતાની અને ગરીબી માં પત્ની ની કસોટી થાય છે .
-
આ મોંઘવારી માં સૌ ને પરવડે
આ મોંઘવારી માં સૌ ને આપવાની પરવડે એવી ચીજ – સલાહ .