Category: સુવીચાર

  • સંસાર

    સંસાર માં જલકમલવત રહેવું .

  • પાપ અને પુણ્ય

    પાપ અને પુણ્ય બંને બેડી ઓ છે ,એક લોખંડ ની અને બીજી સોનાની .બંને ના ફળ  ભોગવવા તો પડે જ છે .

  • દુર્ગુણ

    દુર્ગુણો ને ધિક્કારો , વ્યક્તિ ને નહી .

  • ક્ષમા

    ક્ષમા વીરો નું ભૂષણ છે .

  • અનુભવ

    વડીલો નો અનુભવ અને આજના યુવાનો નું જોમ ભેગા થઈને કાર્ય રત થાય તો આવનારી નવી પેઢી માટે ઉજ્જવળ ભવિષ્ય નું નિર્માણ થાય .

  • માન

    માન બધાને આપો પણ મન એકને જ આપો .

  • મન

    મતભેદ એક એવી ઉધઈ છે કે જે ધીમે ધીમે મન સુધી પહોચી લાગણીઓ ને કોતરીનાખે છે.

  • હ્રદય

    મગજ ની બધી ચાલાકી  હ્ર્દય ની કોમળતા સામે હરી જાય છે .

  • મિત્ર

    આપત્તિ માં મિત્ર ની , યુધ્ધ માં શુરવીર ની , દેવું થઇ જાય ત્યારે પવિત્રતાની  અને ગરીબી માં પત્ની ની કસોટી થાય છે .

  • આ મોંઘવારી માં સૌ ને પરવડે

    આ મોંઘવારી  માં  સૌ ને  આપવાની  પરવડે એવી ચીજ  –  સલાહ .