Mindblown: a blog about philosophy.
-
સુખ
સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે , માત્ર આપણે તેની હાજરી ની નોધ લેતા નથી .
-
વિશ્વાસ
કિંમત પાણી ની નહી ,તરસ ની છે , કિંમત મૃત્યુની નહી શ્વાસ ની છે , સંબંધ તો ઘણાં છે જીવન માં , પણ કિંમત સંબંધની નહી , તેના ઉપર મુકેલા વિશ્વાસ ની છે .
-
સમજ
કોણ કહે છે પ્રભુ ના દરબાર અંધેર છે ? હસતા ચહેરા ઘેર ઘેર છે . સુખ દુઃખ તો છે ઈશ્વર ની પ્રસાદી મિત્રો , બાકી તો માનવ નીસમજ સમજ માં ફેર છે .
-
આંસુ
આંખ માંથી તો પછી છેલ્લે નીકળતું હોય છે , પણ ટીપે ટીપું એનું હ્રદય માં બનતું હોય છે . વાત નીકળી છે તો ચાલ તને એ કહી દઉં , એ ભલે લાગે ભીનું પણ ધગધગતું હોય છે . કોઈ પણ ઉમર જાતિ કે પછી ધર્મ હો , હોય હર્ષ નુ તોય ખારાશ પડતું હોય છે…
-
હસ્તરેખા વળી શું? – યામિની ગૌરાંગ વ્યાસ
પળે પળનો બદલાવ જોયા કરૂં છું ધરા શું? ગગન શું? સિતારા વળી શું? સમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું ? ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું કદી કાફલો છે મળી મહેફીલો તો મેં માણી લીધી છે સવાલો જવાબો સમસ્યા વળી શું? નથી કોઈ મંઝિલ નથી કોઈ રસ્તો ચરણને…
-
દીકરી મારા ઘર નો દીવો
ચાલો આજે એક સુંદર મજા નુ દીકરી ઉપર ના વહાલ નુ ગીત સાંભળીએ .
-
આભાર કોનો માનું ?
આભાર કોનો માનું ? ઈશ્વર નો કે માતા પિતા નો ? એકે જીવન આપ્યું ને એકે જીવતા શીખવાડ્યું . એકે ચરણ આપ્યા ને એકે ચાલતા શીખવાડ્યું . એકે ઊંઘ આપી ને એકે હાલરડા ગાઈ ઉંઘાડ્યો. એકે ભુખ આપી ને એકે વહાલ કરી જમાડ્યો . એકે વાચા આપી તો એકે બોલતા શીખવાડ્યું . એકે જન્મજાત સંસ્કાર…
-
આત્મનિર્ભર બનો
તમારા સપના પુરા કરવા માટે અહીં કોઈ નથી .અહીં દરેક વ્યક્તિ પોતાની આવશ્યકતાઓ પુરી કરવા માં લાગેલો છે.માટે હમેશા આત્મનિર્ભર બનો .
-
અજમાવી જુઓ
૧ . રોજ રાતે સુતી વખતે નાભી ઉપર શુદ્ધ ઘી લગાવવા થી હોઠ ફાટતા નથી . ૨ . રોજ હોઠ ઉપર ઘી થી હળવા હાથે માલીશ કરતા એકદમ કોમળ અને ગુલાબી થાય છે . ૩ . હથેળી ને કોમલ રાખવા માટે લીંબુ નો રસ અને ખાંડ ને ભેગા કરી બને હાથ ભેગા કરી મસળવા .પછી…
-
ગીતા જયંતી
કાલે ગીતા જયંતી હતી .મને સ્વામી વિવેકાનંદ ની એક વાત યાદ આવી ગઈ જે આપ સૌ સાથે શેર કરું છું . એકવાર સ્વામી વિવેકાનંદ પરદેશ માં એક ધર્મસભા નુ આયોજન થયું હતું ત્યાં ગયા હતા .ત્યાં અલગ અલગ ધર્મ ના અનુયાયીઓ ભેગા થયા હતા .એક જગ્યાએ પુસ્તકો એક ની ઉપર એક એમ થપ્પી માં રાખેલા…
Got any book recommendations?