Mindblown: a blog about philosophy.
-
પ્રેમ
પ્રેમ રૂપી મૂડી રોકી જુઓ ,વ્યાજ નિરંતર વધતું જાશે , પ્રેમ પુષ્પો પ્રસરાવી તો જુઓ ,જીવન બાગ મહેકી જાશે .
-
એ રીતે તારો સાથ છે ઇન્તઝાર માં – બરકત વિરાણી -‘બેફામ ‘
એ રીતે તારો સાથ છે આ ઇન્તેઝારમાં, દેખાય નહીં જે રીતે કોઇ અંધકારમાં… મૂંગો અગર રહું તો રહો અશ્રુધારામાં, ખોલું અગર હું હોઠ તો નીકળો પુકારમાં… અડધું જીવન વીત્યું છે જગતના પ્રહારમાં, બાકી છે એ વીતે છે હવે સારવારમાં… સપનામાં, કલ્પનામાં, ફિકરમાં, વિચારમાં છે, છે તું જ જીન્દગીના બધાયે પ્રકારમાં… સુખ ઝાંઝવા છે કિન્તુ દુઃખો…
-
બાજરી ના લોટ ના સકરપારા
સામગ્રી : ૧ કપ બાજરી નો લોટ , ૧/૨ કપ ઘઉં અથવા જુવાર નો લોટ , ૨-૩ ચમચી દહીં , ૧/૪ ચમચી સફેદ તલ , મીઠું સ્વાદ મુજબ ,લાલ મરચું પાવડર -૧ ચમચી , હળદર પાવડર ૧/૪ ચમચી ,૨-૩ ચમચી તેલ મોણ માટે ,ચપટી અજમો ,તળવા માટે તેલ અને મેથી ની ભાજી ૧/૨ કપ .…
-
શું જલુ જો કોઈ ની જાહોજલાલી થાય છે – બરકત વિરાણી
શું જલુ જો કોઇની જાહોજલાલી થાય છે, એ દશા છે એવી જ્યાંથી પાયમાલી થાય છે. ગમ વધારે હોય દિલમાં તો ખુશાલી થાય છે, જે દિવા ઝાઝા બળે ત્યારે દિવાળી થાય છે વાદળો જામે છે દિલમાં ત્યારે છલકે છે સુરા આસમા થી મય મળે છે ત્યારે પ્યાલી થાય છે. ગમ કરો નહિ કે વીતે છે જિંદગી…
-
હંસલા હાલો રે હવે – મનુભાઈ ગઢવી
હંસલા હાલો રે હવે, મોતીડા નહીં રે મળે . આ તો ઝાંઝવાના પાણી , આશા જુઠી રે બંધાણી ……મોતીડા નહી રે મળે . ધીમે ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો , રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો , વાયરો વારો રે ભેંકાર માથે મેહુલાનો માર દીવડો નહીં રે બળે ………..હંસલા હાલો ને હવે . વે’લો રે…
-
ગાંધીજી
પૂ મહાત્મા ગાંધીજી ની આજે ૨ જી ઓક્ટોબરે જન્મ જયંતી ઉજવાય છે .તો ચાલો આપણે પણ એક એમના વિષે નું સુંદર ગીત જે એમના મહાન કાર્ય ની યશગાથાવર્ણવે છે તે સાંભળીએ . પૂ બાપુ ના ચરણો માં વંદન . દે દી હમે આઝાદી બીના ખડગ બીના ઢાલ,સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. રઘુપતિ રાઘવ…
-
ઇન્સ્ટન્ટ રેસીપી -બ્રેડ પીઝા
આ ઇન્સ્ટન્ટ રેસીપી છે અને ઘર માંથી મળી આવતી વસ્તુ નો ઉપયોગ કરાતો હોઈ સહેલી થી બનાવી શકાય છે .આજકાલ દરેક ના ઘર માં આ બધી વસ્તુઓ ફ્રીઝ માં હોય જ છે . અને નાના મોટા બધા ને ભાવે તેવી છે . સામગ્રી :- ગોળ કાપેલી બ્રેડ ની સ્લાઇસ , ટામેટા ની ગ્રેવી અથવા સોસ…
-
મહેફિલ ની ત્યારે સાચી શરૂઆત થઇ હશે – કૈલાસ પંડિત
મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે, મારા ગયા પછી જ મારી વાત થઈ હશે… ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું, લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે… આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો, રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે… મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું, વાતો થશે કે મારે કબૂલાત થઈ…
-
ફરી ન છુટવા નું બળ જમા કરે કોઈ
ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઈ, પ્રસંગ નહીં તો મિલનના જતા કરે કોઈ… મને ઘણાંય તમારો સંબંધ પૂછે છે, તમારી પણ કદી એવી દશા કરે કોઈ… ક્યાં એની પાસ જવાની થતી નથી ઇચ્છા, મને ફરીથી જવાની મના કરે કોઈ… ફના ગુનાહ કર્યા તો કર્યા છે મેં તારા, મને આ માન્ય નથી કે સજા કરે…
-
શિક્ષક
શિક્ષક બને જો જ્ઞાનરક્ષક ,તો કોઈ ને ના કરડે અજ્ઞાન રૂપી તક્ષક . શિક્ષક વહાવે જ્ઞાન ની સરિતા , એ જ છે આજ ની સર્વોપરિતા . શિક્ષક સીંચે સંસ્કાર શિશુ માં , વહાવે અક્ષર જ્ઞાન ની ધારા . સાચો શિક્ષક ના લોભાય કદી પ્રલોભનો માં , એ તો પંકાય મહાન ગુરુજનો માં . માયા રાયચુરા
Got any book recommendations?