Mindblown: a blog about philosophy.

  • વેઈટર ની ટ્રીટ

    એક ભાઈ હોટલ માં અવારનવાર જમવા જતા અને જમ્યા પછી હમેશા વેઈટર ને ટીપ આપતા .વેઈટર પણ તેમના થી ખુશ હતો .એક દિવસ એવું બન્યું કે એ ભાઈ હમેશ ની જેમ જમવા ગયા .જમી લીધાબાદ વેઈટર બિલ લાવ્યો .આદત મુજબ બિલ ચૂકવવા માટે ખિસ્સા માં હાથ નાખ્યો તો ખિસ્સું કપાઈ ગયેલું અને પર્સ કોઈ ચોરી…

  • અમારા વહાલા બાપુજી

    પોરબંદર,તા.૫ અન્નપૂર્ણા માતાજી લોકોના જઠરાગ્નિ ઠરાવતા હોય તેવું માનવામાં આવે છે અને ભુખ્યાને અન્ન આપીને તેને સંતોષ થાય છે ત્યારે ગાંધીભૂમિ પોરબંદરમાં ૮૨ વર્ષના વૃધ્ધ અન્નપૂર્ણાની અનોખી ભૂમિકા છેલ્લા ૨૫ વર્ષથી ભજવી રહ્યાં છે. વાત જાણે એમ છે કે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દી૩ઓને અઢી દાયકાથી પોતાના હાથેથી જ રોટલા ઘડીને જમાડતા રસીકભાઈ…

  • ચેવડો

    બાળકો નું વેકેશન શરુ થઇ ગયું અને મમ્મી ઓ નું કામ પણ વધી ગયું .બાળકો ઘર માં હોય એટલે કાઈ ને કાંઈ ખાવા પીવા ની માંગણી કરે .રોજ શું આપવું અને તે પણ હેલ્ધી અને નવીન .તો એમાટે ચાલો આજે એક ખુબ સરળ અને છતાંય ટેસ્ટી અને પોષ્ટિક વાનગી ની રીત બતાવું છું . ખાખરા…

  • વૃદ્ધાવસ્થા

    વૃદ્ધાવસ્થા એટલે ઉમર નો એક એવો પડાવ જે કોઈ ને ગમતો નથી અને છતાંય દરેક ના જીવન માં આ અવસ્થા આવે જ છે .ફક્ત માનવી ને જ નહી આ અવસ્થા સૌ કોઈ પશુ પંખી પ્રાણી માત્ર ના જીવન માં આવે છે .આ અવસ્થા માં જીવ માત્ર ને પોતાની  ઉપયોગીતા ઓછી થવા થી સૌ કોઈ ના…

  • લૂ લાગવી

    કાચી કેરી અને ડુંગળી નું કચુંબર ખાવા થી ગરમી માં લૂ  લાગતી નથી .

  • કાચી કેરી નું શાક

    સામગ્રી :- ૧ કપ કાચી કેરી ના ટુકડા , તેલ ૨-૩ ચમચી , રાઈ ૧/૪ ચમચી ,જીરું ૧/૪ ચમચી , તજ ૧ ટુકડો , લવિંગ ૨ નંગ , તમાલ પત્ર ૨-૩ પત્તા ,આખા સુકા લાલ મરચા ૨-૩ , હિંગચપટી,મીઠું સ્વાદ મુજબ , લાલ મરચું પાવડર ૨ ચમચી , હળદર પાવડર ૧/૨ ચમચી, ધાણાજીરું પાવડર ૧…

  • કાચી કેરી ની ચટની

    સામગ્રી :- ૧ મીડીયમ સાઈઝ ની કાચી કેરી , સ્વાદ મુજબ મીઠું , શેકેલું જીરું ૧ નાની ચમચી ,ખાંડ અથવા ગોળ સ્વાદ મુજબ , લાલ મરચું પાવડર ૨ ચમચી , ફૂદીનો ૮-૧૦ પાન ,કોથમીર ૨-૩ ચમચી . રીત :- સૌ પ્રથમ કાચી કેરી ને ધોઈ નાના ટુકડા કરો ,તેમાં ઉપર ની બધી સામગ્રી મિક્સ કરો…

  • પ્રભુ

    હે પ્રભુ કાયમ મંદિર માં જ રહો છો ,ક્યારેક બહાર નીકળવાનું રાખો , હું રોજ તમારા દ્વારે આવું છુ ,કયારેક તમે પણ મારા ઘેર આવો .

  • બીલીપત્ર

    એક માજી મહાદેવજી ના મંદિર માં પૂજા કરતા હતા .માજી એ શિવલિંગ આગળ એક બિલ્લી અને એક પત્ર (કાગળ ) ધર્યો .પૂજા કરી બહાર નીકળ્યા એટલે એક વ્યક્તિ એ પૂછ્યું કે આવું કેમ કર્યું તો માજી એ કહ્યું કે ‘આજે બીલીપત્ર ના મળ્યા એટલે .’

  • થોડું હસી લો

    એક કવિ સંમેલન માં એક બેને કવિ શ્રી સુરેશ દલાલ ને પૂછ્યું ,’તમે આટલું સરસ કઈ રીતે લખો છો ‘? ત્યારે કવિ એ જવાબ આપ્યો કે બેન હું સુરેશ દલાલ છું ,તરલા દલાલ નહી .

Got any book recommendations?