Mindblown: a blog about philosophy.

  • ફરાળી સૂપ

    ફરાળી સૂપ સામગ્રી :- ૧  વાટકી દુધી ના ટુકડા , ૧/૨ વાટકી બટેટા ના ટુકડા ,સ્વાદ મુજબ મીઠું , ૧ ટી સ્પૂન મરી નો  પાવડર , લીંબુ નો રસ ૧ ટી સ્પૂન , ખાંડ  ૧ ટે સ્પૂન  સજાવટ માટે  કોથમીર અને વઘાર માટે ૧ ટે સ્પૂન ઘી , જીરું ૧ ટી સ્પૂન . રીત :-…

  • ખજુર

    રોજ ૨ પેશી ખજુર ખાવા થી હિમોગ્લોબીન વધે છે .

  • બોલો આ કોણ

    એક જનાવર એવું ,પૂંછડે પાણી પીતું .બોલો એ કોણ ? જવાબ : – મને ખબર નથી ,જો તમને ખબર હોય આ ઉખાણા નો જવાબ તો  રીપ્લાય કરજો. ગેસ્ટ બોક્ષ્ માં પણ લખી શકો છો .

  • કરણી

    જેવી કરણી તેવી ભરણી .

  • ખાડો

    ખાડો ખોડે તે પડે .

  • લક્ષ્મી

    લક્ષ્મી આવે ત્યારે છાતી માં લાત મારે એટલે માણસ અક્કડ ચાલે અને જાય ત્યારે પીઠ પર લાત મારે એટલે માણસ ઝુકી જાય .

  • ગોળ

    ગોળ વીના મોળો કંસાર , માં વીના સુનો સંસાર .

  • અંતર

    દરેક વ્યક્તિ સાથે એટલું અંતર જરુર રાખવું જોઈએ કે તેનાં અવગુણ ની સંબંધ ઉપર અસર ન થાય .

  • દંભી

    દંભી ગુરુ ઔર લાલચી ચેલા ,દોનો કા નરક મેં ઠેલમઠેલા .

  • ગરજવાન

    ગરજવાન ને અક્કલ ના હોય .

Got any book recommendations?