Mindblown: a blog about philosophy.
-
શાયરી
પ્રીત ને મારા દીલ માં જ રાખું છું , આંસુ ને નયન થી દુર રાખું છું , બેવફા આ જગ માં વફાદારી રાખું છું , મને ભૂલી જનારા ને પણ કાયમ યાદ રાખું છું .
-
શાયરી
હવે તને ચાહવાનો કોઈ અર્થ નથી , મનેસમજી શકે એવું તારું દીલ નથી , તું મને નજર અંદાજ કરે , અને હું તને ચાહ્યા કરું , એ મને મંજુર નથી .
-
રોજ લસણ નો ઉપયોગ કરવાથી
રોજ લસણ નો ઉપયોગ કરવાથી લોહી પાતળું રહે છે અને વાયુ ના રોગો માં પણ રાહત મળે છે .
-
રોજ રાતે ગંઠોડા નો ચપટી પાવડર અને
રોજ રાતે ગંઠોડા નો ચપટી પાવડર અને ખાંડ નાંખી ઉકાળેલું દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે અને અનિંદ્રાની તકલીફ દુર થાય છે .
-
આ મોંઘવારી માં સૌ ને પરવડે
આ મોંઘવારી માં સૌ ને આપવાની પરવડે એવી ચીજ – સલાહ .
-
દુઃખ નું ઓસડ દહાડા
દુઃખ નું ઓસડ દહાડા ને રોગ નું ઓસડ કાઢા.
-
વૃક્ષ ગમે તેટલું વિશાળ બને
વૃક્ષ ગમે તેટલું વિશાળ બને કે ઊંચું વધે પણ તેનાં મૂળિયાં ધરતી થી જોડાયેલા જ રહે છે .
-
ચીલે ચીલે સૌ ચાલે
ચીલે ચીલે સૌ ચાલે ,ચીલો ચાતરે તે શુરવીર .
-
ફરાળી ભજીયા
ફરાળી ભજીયા સામગ્રી : ૧ કપ રાજગરા નો લોટ , ૩ થી ૪ ચમચી દહીં , વાટેલા આદુ મરચા ૨ ચમચી , આખુ જીરુ નાની ૧/૨ ચમચી , મીઠું સ્વાદ મુજબ , કોથમીર થોડી , તળવા માટે તેલ . રીત : – તેલ સીવાય ની બધી સામગ્રી મિક્સ કરો . જરૂર મુજબ પાણી નાંખી ખીરું …
-
પ્રણય ની પારખું દ્રષ્ટિ
પ્રણય ની પારખું દ્રષ્ટિ અગર તમને મળી હોતે , તમે મારી છબી ભીંતે નહી દીલ માં જડી હોતે .
Got any book recommendations?