પ્રેમ ના હોત તો ગઝલ કોણ કહેત ?
કાદવ માં ખીલેલા ફૂલ ને કમલ કોણ કહેત ?
પ્રેમ તો કુદરત ની અનમોલ ભેટ છે ,નહી તો ,
એક લાશ ના ઘર ને તાજમહેલ કોણ કહેત !!
પ્રેમ ના હોત તો ગઝલ કોણ કહેત ?
કાદવ માં ખીલેલા ફૂલ ને કમલ કોણ કહેત ?
પ્રેમ તો કુદરત ની અનમોલ ભેટ છે ,નહી તો ,
એક લાશ ના ઘર ને તાજમહેલ કોણ કહેત !!
You must log in to post a comment.