કોણ કહે છે પ્રભુ ના દરબાર અંધેર છે ?
હસતા ચહેરા ઘેર ઘેર છે .
સુખ દુઃખ તો છે ઈશ્વર ની પ્રસાદી મિત્રો ,
બાકી તો માનવ નીસમજ સમજ માં ફેર છે .
કોણ કહે છે પ્રભુ ના દરબાર અંધેર છે ?
હસતા ચહેરા ઘેર ઘેર છે .
સુખ દુઃખ તો છે ઈશ્વર ની પ્રસાદી મિત્રો ,
બાકી તો માનવ નીસમજ સમજ માં ફેર છે .
You must log in to post a comment.