સ્વમાની રહી ને

સ્વમાની   રહી  ને   જીવું  તો એ  મારી  લાજ  રહે,

જીવન  ના  અંત  સુધી  આનો  આ  મિજાજ   રહે,

મળી  છે  વાણી ને  વર્તન  ની મહેક   એવી કે ,

કહે  છે  સહુ પરિમલ  નું  ચમન  માં  રાજ  રહે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: