સ્વમાની રહી ને જીવું તો એ મારી લાજ રહે,
જીવન ના અંત સુધી આનો આ મિજાજ રહે,
મળી છે વાણી ને વર્તન ની મહેક એવી કે ,
કહે છે સહુ પરિમલ નું ચમન માં રાજ રહે.
સ્વમાની રહી ને જીવું તો એ મારી લાજ રહે,
જીવન ના અંત સુધી આનો આ મિજાજ રહે,
મળી છે વાણી ને વર્તન ની મહેક એવી કે ,
કહે છે સહુ પરિમલ નું ચમન માં રાજ રહે.
by
Tags:
Leave a Reply