કોઈ વિદ્વાન જીજ્ઞાસુએ એક શિક્ષકને પ્રશ્ન કર્યો : ` વિદ્યાર્થીઓંને એકની એક વાત વીસ વખત કહેતાં તમને કંટાળો નથી આવતો ? ‘
શિક્ષકે શાંત ચિતે ઉતર આપ્યો : ` ઓંગણીસ વખત કહેલું નકામું ન જાય એટલે વીસમી વખત કહું છું !’
આ વિષયના સંદર્ભમાં કાકાસાહેબ કાલેલકર કહે છે કે,
`કેળવણી એક લડત છે .’
શિક્ષકોનો પક્ષ હારી બેસશે તો જગતની સંસ્કૃતિ નામશેષ થઈ જશે .’
`એક રસ્તો છે :
ફરી ફરી સમજાવો .
ફરી ફરી જાગૃત કરો .
અકથ્ય ધીરજ ધરો !’
અકથ્ય ધીરજ
by
Tags:
Leave a Reply