પડી જાય ઘર બન્યા પહેલા તો ચણતર ની ખામી છે,
બેટા બાપ સામે થાય તો ભણતર ની ખામી છે ,
રામ લક્ષ્મણ ની માતૃ ભક્તિ છે ભૂમિ ના કણ કણ માં,
એ ભૂમિ માં એવું થાય તો નક્કી ઘડતર ની ખામી છે.
પડી જાય ઘર બન્યા પહેલા તો ચણતર ની ખામી છે,
બેટા બાપ સામે થાય તો ભણતર ની ખામી છે ,
રામ લક્ષ્મણ ની માતૃ ભક્તિ છે ભૂમિ ના કણ કણ માં,
એ ભૂમિ માં એવું થાય તો નક્કી ઘડતર ની ખામી છે.
by
Tags:
Leave a Reply