Stop.co.in
હાંડવો ,ઢોકળા , ઈડલી , ઢોસા ના ખીરા માં આથો લાવવા માટે પાંચ સાત મેથી ના દાણા નાખવા .
માખણ ને ત્રણ થી ચાર પાણી થી ધોવાથી એની ખાટી વાસ દુર થાય છે .