Month: October 2011

  • મેથી

    હાંડવો ,ઢોકળા , ઈડલી , ઢોસા ના ખીરા માં આથો લાવવા માટે પાંચ સાત મેથી ના દાણા નાખવા .

  • માખણ

    માખણ ને ત્રણ થી ચાર  પાણી થી ધોવાથી  એની ખાટી વાસ દુર થાય છે .