Author: Maya Raichura
-
મંદિર મારા મન માં -સુરેશ દલાલ
મંદિર મારા મન માં ને મસ્જીદ મારા મન માં , દેવળ હોય કે દેરાસર મારી ક્ષણે ક્ષણ માં , આકાશ ને હોતો નથી કોઈ ને કોઈ નો ભેદ , ઈંટ માં કદી હોતો નથી કોઈ નો પ્રભુ કેદ હરખ શોક ના હાંસિયા એ તો આપણા પાગલપન માં મંદિર મારા મન માં ને મસ્જીદ મારા મન…
-
પ્રેમ
અજાણ છું એ ગુના થી જેની સજા મળી છે , લાગે છે કોઈ ની બદ્દ્દુઆ ફળી છે , સમજી ન શક્યું કોઈ પ્રેમ ના દર્દ ને , હકીમો એ પણ તોબા કરી છે .
-
હેપ્પી હોળી… હેપ્પી ધૂળેટી…
મને ઈમેલ થી મળેલી આ ગઝલ આપ સૌ સાથે શેર કરું છું . અમે રંગની સાથે સાથે જાત અમારી બોળી છે, અને એમની આંખે જોયું એમાં પણ રંગોળી છે… હું મઘમઘતો કેસૂડો એ ખળખળ વહેતું પાણી, એકમેકમાં ભળી જઈને કરીએ ખૂબ ઉજાણી… અને ઉજાણી કરવા આવી રંગોની કૈં ટોળી છે, અમે રંગની સાથે સાથે જાત…
-
વાર્ધક્ય
ડૉ . શ્રી મુકેશ ભાઈ જોષીએ મને ઈમૈલ થી આ ગઝલ મોકલી છે જે આપ સૌ ની સાથે શેર કરું છું . આશા છે આપ સૌ વાચક મિત્રો ને જરૂર ગમશે . ઉગતા સુર્ય ને પૂજવા ની વાત નથી , આ તો આથમતા સુરજ ની વાત છે , શબ્દો નવા નવા શીખવા ની વાત નથી…
-
નર્યું પાણી જ મારા દર્દ નો ઉપચાર લાગે છે
નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે, રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે… દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ, ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે… મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં, હૃદયમાં દર્દરુપે દર્દનો દેનાર લાગે છે… હૃદયની આશને ઓ તોડનારા આટલું સાંભળ, કમળ…
-
રોટલાવાળા બાપા (પૂ શ્રી રસિકબાપા )
અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી .એ ઉક્તિ ને યથાર્થ કરતા અમારા વહાલા બાપુજી શ્રી રોટલા વાળા બાપાપૂ શ્રી રસિકબાપા આજે ૮૪ વર્ષ ની ઉમરે પણ વિવિધ ક્ષેત્રે સેવા કરતા રહે છે . પોરબંદર માં ગરીબ કામદાર વસાહત માં ઝુંપડા માં રહેતા લોકો ના બાળકો ની દશા અને એમનું જીવન જોઈ બાપા…
-
રૂપ કૈફી હતું
રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો છોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો…
-
પ્રણય
બચ્યા છે કેટલા ? એ શબ્દ પણ ગણી લઉં છું છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું
-
માણસ મને હૈયા સરસો લાગે – સુરેશ દલાલ
ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે, તોયે માણસ મને હૈયાસરસો લાગે… દરિયો છે એટલે તો ભરતી ને ઓટ છે, સારું ને બૂરું બોલે એવા બે હોઠ છે, એને ઓળખતા વરસોનાં વરસો લાગે, તોયે માણસ મને હૈયાસરસો લાગે… ઘડીક સાચો લાગે ઘડીક બૂઠ્ઠો લાગે, ઘડીક લાગણીભર્યો ઘડીક બુઠ્ઠો લાગે, ક્યારેક રસ્તો લાગે ને ક્યારેક નકશો લાગે,…
-
માનવતા મરી નથી પરવારી
જરૂરી નથી કે ભગવાનની મદદ મંદિર જવાથીજ મળે છે…..એ તો એની મરજીથી ગમે ત્યારે, ગમે ત્યાં એની ફરજ પુરી કરેજ છે…. આપ ના ઓળખી શકો તો એનો શું વાંક! ************************ ભાઇ…કન્ડકટર… ભાઇ સા’બ, આ મારી દીકરી બસમાં એકલી જ છે. એનાં મામાને ઘરે જઇ રહી છે. તમે જરા એનું ઘ્યાન રાખજો…ને… વાસણા આવે એટલે ઉતારી…