Category: લેખ

  • ઊગતા સૂર્યનું દર્શન કરવા અંગે કોઈ વૈજ્ઞાનિક કારણ ખરું ?

    ઊગતા સૂર્યનું દર્શન કરવા અંગે કોઈ વૈજ્ઞાનિક કારણ ખરું ? વેદોમાં ઊગતા સૂર્યના કિરણોનું  ખૂબ જ મહત્વ દર્શાવ્યું છે . અર્થવેદના એક મંત્રમાં કહેવામાં આવ્યું છે કે ઉદય પામતો સૂર્ય મુત્યુના સર્વે કારણો અર્થાત સર્વ રોગોને નષ્ટ કરનાર છે . ઉદિત થતા સુર્યમાંથી આવા રક્ત કિરણો નીકળે છે . આ લાલ કિરણોમાં જીવનશકિત હોય છે […]

  • સંત શ્રી જલારામ બાપા

    ૧૩૨ મી પુણ્યતિથી નિમિતે સંત શિરોમણી પ. પૂ .  વંદનીય શ્રી જલારામબાપા ના ચરણો માં કોટી કોટી વંદન .            “ નામ કહતા ઠક્કર, નાણાં નહી લાગત ,કીતી તણાં કોટડા, પડયા નવ પડંત. ” આજે મારે લોહાણા, રઘુવંશી, ઠક્કર લોહરાના, સુર્યવંશી , વગેરે અનેક નામોથી  પ્રચલીત ઠક્કર સમાજ અને એ ઠક્કર સમાજ માં […]

  • જીવન નું સરવૈયું

    માણસ ના જીવન ની શરૂઆત માં સરવાળાનો  સમય હોય છે .બધુંજ ઉમેરવા મળ્યા કરે ,મિત્રો ,પત્ની , સંતાન , ધન ,વૈભવ , કીર્તિ  ઉમેરાય .આ પચીસ થી ચાલીસ  ની ઉમર  એટલે સરવાળા ની ઉમર .આ ઉમર દરમ્યાન માણસ   ને બાદબાકી ની ઈચ્છા જ નથી થતી ,વિચાર સુદ્ધા નથી આવતો . પછી ગુણાકાર ની ઉમર આવે […]

  • ઘડપણ એક શાપ કે વરદાન ?

    કોણે કહ્યું કે ઘડપણ એક અભિશાપ છે ?શું ઘડપણ એટલે નિસાસા નાખી ને દિવસો પુરા કરવાનો સમય? ના , જીવન ની નિવૃત્તિ ના દિવસો ને મજા થી માણવા નો અવસર એટલે ઘડપણ .બધા પૂર્વ ગ્રહો ને કોરાણે  મૂકી દઈ સમવયસ્કો સાથે આનંદ કરવા નો અવસર .આજે અમે એ નજરે જોયું અને ખુબ ગમ્યું . આજે […]

  • પ્રાર્થના ચિઠ્ઠી

    સુનીતા લોધિયા એ એક લેખ મારા બ્લોગ ના ગેસ્ટ બોક્ષ્ માં મોકલી આપ્યો છે .મને ઘણો જ ગમ્યો એટલે આપ સૌ સાથે આ લેખ શેર કરું છું .સુનીતા લોધિયા નો આ લેખ મોકલવા માટે ખુબ ખુબ આભાર . પ્રતિ, શ્રી ભગવાનભાઈ ઈશ્વ્રરભાઈ પરમાત્મા(શંખચક્રવાળા) સ્વર્ગ લોક,નર્કની સામે, વાદળાની વચ્ચે, મુ.આકાશ. પ્રિય મિત્ર ભગવાન, જય ભારત સાથ […]

  • મા

    મા – જેનો કોઈ પર્યાય નથી.કોઈ પણ વિશેષણ જેના માટે ઓછુ પડે તે મા .કોઈ ની સાથે તેની સરખામણી ના કરી શકાય તે મા .જેના અંતર ના અમૃત ની ધારા ને માપી શકાય નહી તે મા. ભગવાન ને ય પોતાના આ સર્જન ને માણવા અવતાર લેવા ની ઈચ્છા થઇ ,એ મા ની મહાનતા ને આપણે  […]

  • વેઈટર ની ટ્રીટ

    એક ભાઈ હોટલ માં અવારનવાર જમવા જતા અને જમ્યા પછી હમેશા વેઈટર ને ટીપ આપતા .વેઈટર પણ તેમના થી ખુશ હતો .એક દિવસ એવું બન્યું કે એ ભાઈ હમેશ ની જેમ જમવા ગયા .જમી લીધાબાદ વેઈટર બિલ લાવ્યો .આદત મુજબ બિલ ચૂકવવા માટે ખિસ્સા માં હાથ નાખ્યો તો ખિસ્સું કપાઈ ગયેલું અને પર્સ કોઈ ચોરી […]

  • અમારા વહાલા બાપુજી

    પોરબંદર,તા.૫ અન્નપૂર્ણા માતાજી લોકોના જઠરાગ્નિ ઠરાવતા હોય તેવું માનવામાં આવે છે અને ભુખ્યાને અન્ન આપીને તેને સંતોષ થાય છે ત્યારે ગાંધીભૂમિ પોરબંદરમાં ૮૨ વર્ષના વૃધ્ધ અન્નપૂર્ણાની અનોખી ભૂમિકા છેલ્લા ૨૫ વર્ષથી ભજવી રહ્યાં છે. વાત જાણે એમ છે કે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દી૩ઓને અઢી દાયકાથી પોતાના હાથેથી જ રોટલા ઘડીને જમાડતા રસીકભાઈ […]

  • વૃદ્ધાવસ્થા

    વૃદ્ધાવસ્થા એટલે ઉમર નો એક એવો પડાવ જે કોઈ ને ગમતો નથી અને છતાંય દરેક ના જીવન માં આ અવસ્થા આવે જ છે .ફક્ત માનવી ને જ નહી આ અવસ્થા સૌ કોઈ પશુ પંખી પ્રાણી માત્ર ના જીવન માં આવે છે .આ અવસ્થા માં જીવ માત્ર ને પોતાની  ઉપયોગીતા ઓછી થવા થી સૌ કોઈ ના […]

  • અનુભવ

    આજે  એક વર્ષ પૂરું થયું મારા આ બ્લોગ ને . કાલ થી નવું વરસ શરુ થશે મારા આ બ્લોગ નું . ભગવાન હમેશા મુશ્કેલીઓ ની સાથે એને સહન  કરવા ની શક્તિ પણ આપે જ છે . ગયા વરસે હું થોડી ડીસ્ટર્બ અને હતાશ થઇ હતી .દરેક ના જીવન માં કોઈ ને કોઈ અણગમતા બનાવ બને […]