ભંડાર જયાં ભરપુર છે ,ત્યાં ખાનારું કોઈ નથી,
જયાં ખાનાર ઘણા છે , ત્યાં ખાવાનું કંઈ નથી ,
તરસ્યા મરે છે સેંકડો ,ત્યાં પાણી નથી ,
જયાં ધોધમાર પાણી વહે, ત્યાં પીનાર કોઈ નથી.
ભંડાર જયાં ભરપુર છે ,ત્યાં ખાનારું કોઈ નથી,
જયાં ખાનાર ઘણા છે , ત્યાં ખાવાનું કંઈ નથી ,
તરસ્યા મરે છે સેંકડો ,ત્યાં પાણી નથી ,
જયાં ધોધમાર પાણી વહે, ત્યાં પીનાર કોઈ નથી.
by
Tags:
Leave a Reply