મારે મારું દુઃખ નથી બીજા ને કહેવું,
મારે મારું દુઃખ રાજી ખુશી થી સહેવું ,
મારે મારું દુઃખ પ્રભુ નો પ્રસાદ ધારી,
મારે મારું દુઃખ લેવું સ્નેહે સ્વીકારી
દુઃખ ના વીચારો કરે ,દુઃખ કદી ઘટતું નથી ,
અરે ! માંગ્યું મોત પણ મળતું નથી .
મારે મારું દુઃખ નથી બીજા ને કહેવું,
મારે મારું દુઃખ રાજી ખુશી થી સહેવું ,
મારે મારું દુઃખ પ્રભુ નો પ્રસાદ ધારી,
મારે મારું દુઃખ લેવું સ્નેહે સ્વીકારી
દુઃખ ના વીચારો કરે ,દુઃખ કદી ઘટતું નથી ,
અરે ! માંગ્યું મોત પણ મળતું નથી .
by
Tags:
Leave a Reply