Author: Maya Raichura
-
મમ્મી ને કાયમ ની નોકરી
આજે મારી એક મિત્ર એ વોટ્સઅપ ઉપર મને એક સુંદર કવિતા શેર કરી છે .મને આ સરસ કાવ્ય આપ સૌ સાથે શેર કરવાનું મન થયું .આશા છે આપ સૌ ને પણ ગમશે જ .
-
પ્રભુ ની પ્રભુતા
મૂર્તિઓ બનાવી વેચવા વાળા ગરીબ કલાકાર માટે ખુબ સુંદર બે પંક્તિઓ. ગરીબો ના બાળકો પણ જમી શકે તહેવારો માં , એટલે ભગવાન પણ ખુદ વેચાય જાય છે બજારો માં .
-
શિક્ષક દિન
આજે શિક્ષક દિન નિમીતે આપ સૌ વાચકો ને શુભેચ્છા .આજે જન્માષ્ટમી અને શિક્ષક દિન નો સંયોગ થયો છે ત્યારે વિચારીએ કે શ્રીકૃષ્ણ ભગવાન થી મહાન કોઈ શિક્ષક થાય નહી અને એમણે આપેલી શિક્ષા એટલે કે ભગવદ ગીતા જે જ્ઞાન નો સમુદ્ર છે તે અથાગ છે અને છતાં સર્વ ને સુલભ છે .આ મહાન ગ્રંથ માંથી થોડું…
-
ભાઈબેન ના પ્રેમ નું ગીત
ચલો આજે એક ભાઈ બેન ના પ્રેમ નું ગીત સાંભળીએ .
-
દોસ્ત
ચલો કુછ પુરાને દોસ્તો કે દરવાજે ખટખટાતે હૈ , દેખતે હૈ ઉનકે પંખ થકે હૈ ,યા અબ ભી ફડફડાતે હૈ , હંસતે હૈ ખીલખીલાકર,યા હોંઠ બંધ કર મુસ્કુરાતે હૈ , વો બતા દેતે હૈ સારી આપબીતી,યા સિર્ફ સક્સેસ સ્ટોરી સુનાતે હૈ , હમારા ચેહરા દેખ વો અપનેપન સે મુસ્કુરાતે હૈ , યા ઘડી કી ઓર…
-
દોસ્તી
સુરજ ને પોતાની રોશની પર ગર્વ છે ,ચંદ્ર ને ચાંદની ઉપર, તારાઓ ને ઝગમગાટ ઉપર ગર્વ છે ને ફૂલો ને સુગંધ ઉપર , અને મને ગર્વ છે તમારી દોસ્તી ઉપર . શુભ મિત્રતા દીવસ . માયા રાયચુરા .
-
ગોરમા ગોરમા રે
હમણાં ગોરો એટલે મોળાકત નું વ્રત ચાલે છે .અષાઢ માસ ની સુદ એકાદશી થી ગુરુ પૂર્ણિમા સુધી આ વ્રત કરવા નું હોય છે .નાની બાળાઓ આ વ્રત કરે છે અને અષાઢ સુદ તેરસ થીઅષાઢ વદ બીજ સુધી જયાપાર્વતી વ્રત કરવા નું હોય છે.આ બન્ને વ્રત માં મોળું જમવાનું હોય છે. નાની મોટી છોકરીઓ ને…
-
હવે કહું છું જરા ભીંજાવને
શ્રી મનહર ઉધાસ ની ગાયેલી અને શ્રી દિલીપ રાવલ ની આ એક સુંદર અભિવ્યક્તિ .ચાલો સાથે મળી ને સાંભળીએ . https://youtu.be/T3QdMi8VLSQ
-
અચાનક મુશળધારે
આ સરસ મજા ના વરસાદી વાતાવરણ માં પ્રણય ભીનું એક સુંદર ગીત શ્રી સોલી કાપડિયા ના અવાજ માં સાંભળીએ .ખુબ સરસ .મજા આવી ગઈ સાંભળી ને એટલે આપ સૌ સાથે પણ એ ગીત શેર કરું છું . https://youtu.be/2aOyoU58lEU
-
વૃદ્ધાશ્રમ
આજે અમે એક વૃદ્ધાશ્રમ ની મુલાકાત લીધી .બસ એમ જ મન થયું અને નીકળી પડ્યા એ સંતાનો થી વિખુટા પડેલા ઘરબાર વિહોણા એ વયોવૃદ્ધ માવતરો ને મળવા . સમય ૪ થી ૭ નો હતો .અમે પાંચ વાગે પહોચી ગયા અને ૨ કલાક નો સમય એ વડીલો સાથે ગાળ્યો .વૃદ્ધાશ્રમ ની વ્યવસ્થા ખુબ સારી છે. વડીલો…