Author: Maya Raichura
-
ગ્રીન દાળ
ગ્રીન દાળ સામગ્રી : ૧ વાટકી મગ ની ફોતરા વાળી દાળ , પાલક ના ૫ થી ૬ પાન , સુવા ની ભાજી ૧/૨ કપ , લીલું લસણ ૨ ચમચી , ટામેટા – ૧ નંગ , લીલી ડુંગળી પાન સાથે ૧/૨ કપ , આદુ મરચા ની પેસ્ટ ૨ ચમચી , કોથમીર સજાવટ માટે , મીઠું સ્વાદ …
-
બદામ
૨ બદામ ને રોજ રાતે પાણી માં પલાળી છાલ ઉતારી સવારે ખાવા થી યાદશક્તિ સારી થાય છે.
-
આધાશીશી
ત્રણ દિવસ સવારે નરણા કોઠે ઘી અને ગોળ એક ચમચી મેળવી ખાવા થી આધાશીશી નો દુખાવો મટે છે .
-
શાયરી
કલમ લઈ લખવા બેઠો , શબ્દ બે ચાર , કાગળ રહ્યો કોરોકટ ને લોચનીયા માં આંસુડા ની ધાર , કેમ કરી ને મોકલવા હૈયા કેરાં હેત , હેત ની તો વરસે હેલી , કાગળ તો બે વેંત .
-
શાયરી
તારી આંખો ની પ્યાસ બનવા તૈયાર છું , તારા હ્રદય નો શ્વાસ બનવા તૈયાર છું , તું જો આવી ને મને સજીવન કરે તો , હું રોજે રોજ લાશ બનવા તૈયાર છું .
-
શાયરી
પ્રીત ને મારા દીલ માં જ રાખું છું , આંસુ ને નયન થી દુર રાખું છું , બેવફા આ જગ માં વફાદારી રાખું છું , મને ભૂલી જનારા ને પણ કાયમ યાદ રાખું છું .
-
શાયરી
હવે તને ચાહવાનો કોઈ અર્થ નથી , મનેસમજી શકે એવું તારું દીલ નથી , તું મને નજર અંદાજ કરે , અને હું તને ચાહ્યા કરું , એ મને મંજુર નથી .
-
રોજ લસણ નો ઉપયોગ કરવાથી
રોજ લસણ નો ઉપયોગ કરવાથી લોહી પાતળું રહે છે અને વાયુ ના રોગો માં પણ રાહત મળે છે .
-
રોજ રાતે ગંઠોડા નો ચપટી પાવડર અને
રોજ રાતે ગંઠોડા નો ચપટી પાવડર અને ખાંડ નાંખી ઉકાળેલું દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે અને અનિંદ્રાની તકલીફ દુર થાય છે .
-
આ મોંઘવારી માં સૌ ને પરવડે
આ મોંઘવારી માં સૌ ને આપવાની પરવડે એવી ચીજ – સલાહ .