Category: સુવીચાર

  • સુખ

    સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે , માત્ર આપણે તેની હાજરી ની નોધ લેતા નથી .

  • આત્મનિર્ભર બનો

    તમારા સપના પુરા કરવા માટે અહીં કોઈ નથી .અહીં દરેક વ્યક્તિ પોતાની આવશ્યકતાઓ પુરી કરવા માં લાગેલો છે.માટે હમેશા આત્મનિર્ભર બનો .

  • ચિંતન

    ચિંતા કરવા કરતા ચિંતન કરવું વધુ સારું .

  • મગજ નું દહીં

    ડોક્ટર અને ભગવાન વચ્ચે એક જ તફાવત છે કે ભગવાન પોતાને ડોક્ટર માનતો નથી . – તમારો દુશ્મન જયારે ભૂલ કરતો હોય ત્યારે એને ખલેલ ના પહોંચાડો . – તમાકુ ખાવાથી તમે ઘરડા નહી થાઓ, જુવાનીમાં જ મરી જશો . – બધાએ હવામાન પાસેથી એ શીખવું જોઈએ કે એની ટીકાને એ જરાય ગણકારતું નથી .…

  • ફળદ્રુપ મગજ ની ઉપજ

    પ્રેમ  એ એક બહુ મોટો ભ્રમ છે અને લગ્ન સાથે એ ભ્રમ પૂરો થાય છે . –   મને ઊલટીઓં થતી હતી અને ચક્કરો આવતા હતા . કાં તો હું પ્રમમાં હતો કાં તો મારા પેટમાં ગરબડ હતી . –   પ્રેમ આંધળો છે અને એટલે જ એમાં સ્પર્શનું મહત્વ ખૂબ જ છે . –   યાદ રાખો…

  • મન

    સાથે રહેવા માટે ઘર નહિ મન મોટું હોવું જોઈએ .

  • માન

    માન પામે એ નહી પણ માન પચાવે એ મહાન કહેવાય .

  • ચડતા દી

    ચડતા દી નું પારખું ,નિત આવે મહેમાન , પડતા દી નું  પારખું ,આંગણે ના આવે સ્વાન.

  • સારા માણસો

    સારા માણસો શોધવા જઈશું તો થાકી જઈશું ,માણસો માં સારું જોવા જઈશું તો ફાવી જઈશું .

  • વડીલો

    વડીલો ને વિનય થી , બાળકો ને હેત થી અને જુવાનો ને  સાથ આપી જીતી શકાય .