મારે મારું દુઃખ નથી બીજા ને કહેવું

 

મારે મારું  દુઃખ નથી બીજા ને કહેવું,

મારે  મારું દુઃખ  રાજી ખુશી  થી સહેવું ,

મારે  મારું દુઃખ પ્રભુ નો  પ્રસાદ ધારી,

મારે મારું દુઃખ લેવું  સ્નેહે  સ્વીકારી

દુઃખ ના વીચારો કરે ,દુઃખ કદી ઘટતું નથી ,

અરે ! માંગ્યું  મોત પણ મળતું નથી .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: